________________
૧૮૪
વિનાશકરેલી પ્રવૃત્તિને નિષ્ફળ નાશ. અ-મૃતા-ડગમ= ન કરેલા કાર્યના ફળની પ્રાપ્તિ. મતિ-હીણેા અલ્પ બુદ્ધિવાળા. ]
એકાન્તથી આત્મદર્શનમાં લીન થયેલા કેવલાદ્વૈતવાદીએકવાદી—કહે છે,કે—આતમ-તત્ત્વ ફટસ્થ નિત્ય પદાર્થ છે,” પર ંતુ કૃત-નાશઃ અને અમૃતા-ઽગમઃ એ બે દોષ એ અલ્પ તત્ત્વચિ તક-એકાન્તવાઢી હૈાવાથી જોઈ શકતા નથી.
પદાર્થ વિષે એકાંત નિત્યતા માનવામાં કાર્ય-કારણ—માત્ર સભવી શકે જ નહીં, નિત્ય પદાર્થ ન કા રૂપ હાઇ શકે, ન કારણરૂપ બની શકે, તેા પછી, રાજ-બરાજ જગમાં જે જે ધટનાએ બને છે, તે કારણ વિના જ બનવી જોઈએ, અને તેમાંથી પણ કાંઇ નવું ફળ ઉપજવું ન જોઇએ, બીજ વિના ફળ મળવું જોઇએ, અને ફળમાંથી નવું ફળ ન થવું જોઈએ. પરંતુ જગમાં એમ બનતું નથી જોવાતું, માટે એમની એ વાત ખાટી છે. નિત્ય આત્માને બંધઃ અને મેાક્ષઃ તથા તેના કારણેા ઘટી શકે નહી. સૌગત–મત–રાગી કહે વાદી:“ક્ષણિક એ આતમ જાણેા. ” અધઃ મેક્ષ સુખ દુઃખ નવ ઘટે. એહ વિચાર મન આણે. [સૌગત–મત-રાગી=મૌદ્ધ મતના અનુયાયી. વાદી= વાદ નિપુ, પક્ષકાર. ક્ષણિક-ક્ષણમાત્ર ટકનારા ]
૪
-
શ્રી મુ॰ ૫