SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ૧૮. શ્રી અર-નાથ-જિન-સ્તવન સ્વ-સમય રૂપ-પરમધર્મ: અનુભવજ્ઞાન: તત્ત્વસંવેદન જ્ઞાનઃ નિર્વિકલ્પ દશાઃ ક્ષીણ માહ છદ્મસ્થ વીતરાગ અવસ્થા [જેણે મનને વશ કરી તેવા આધ્યાત્મિક પ્રગતિમાં આગળની પ્રગતિરૂપે સામા હાર ધર્મના ત્યાગરૂપ ધર્મ હાય છે. અને પરમ નિશ્ચય ગુણુઠાણુથી પ્રયત્ન કરે છે, સમયમાં સ્થિર થાય છે, ધમ છેડે છે. આ રીતે ઠેઠ ક્ષીણુ માહ ગુણસ્થાનક પ્રાપ્ત વર્ચુન આ સ્તવનમાં છે. ] [ રામ-રજઃ તથા મારુઃ ઋષભના વા યાય–એ દેશી ] ધરમ પરમ અર-નાથના, કેમ જાણું ભગવત ! રે સ્વ–પર–સમય સમજાવીએ, મહિમાવંત મહંત, રે ૧૦ ૧ [ પરમ=શ્રેષ્ઠ. સ્વ-પર-સમય-સ્વ-સમય અને પરસમય, સ્વાત્મધમ અને સ્વ આત્મ-વિકાસમાં મદદગાર થાય, તે તે. સિવાયના પોતાના આત્માના ગુણ શિવાયના આત્મ શાંતિ રાખી હાય, લાગેલા શ્રમણુ મહાત્માએ યેાગમાં પ્રવેશ કરી વ્યવસન્યાસ ધારણ કરી ચૂકેલા ધર્મમાં આગળ વધવા આઠમે ત્યારે શુદ્ધ આત્મધર્મ રૂપ સ્વ. અને પર-સમય રૂપ વ્યવહાર ક્ષપક શ્રેણિ ઉપર ચડીને ખારમું કરે છે. ત્યાં સુધીની અવસ્થાનું
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy