SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર બીજા દર્શનવાળાઓએ જુદી જુદી પરિભાષાથી કહેલા મેક્ષના સાચા ઉપાયોને સમન્વય પણ આ નયવાદની મદદથી જ કરી શકાય છે. જેમ- ગબિન્દુ અને યોગ દષ્ટિ સમુચ્ચય વિગેરે ગ્રામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ છે. આ ફલા-ડ-વંચાગ રૂપ શાંતિ છે. વિધિ પ્રતિષેધઃ કરી આતમા પદારથ અ-વિરાધ, રે ગ્રહણવિધિ મહાજને પરિચો. ઈ આગમે બેધ. રે શાંતિ- ૭ - [વિધિ=વિધાન કરવું, અન્વય. પ્રતિષેધન કારવું, નિષેધ કર, વ્યતિરેક આત્મા–પદારથ આત્મા રૂપી પદાર્થ. અ- વિધ: વિરોધ વિના, ગ્રહણુ-વિધિ=જાણવાની રીત મહાજનેમોટા જ્ઞાની પુરુષએ. પરિગ્રહ્યોસ્વીકાર્યો. ઈસ્યાએ. આગામે આગમમાં, આગમ સંબંધી. બધ=જ્ઞાન.] વિશ્વવંદ્ય મહાપુરુષોએ અન્વય અને વ્યતિરેકે કરીને અનુમાનથી નિર્ણય કરવાની સાચી રીતને આધારે જે રીતે આત્મા પદાર્થ જાણે છે, તે બરાબર છે, તેમાં કોઇપણ જાતને વિરોધ નથી.” એ આગમમાંથી આત્મા વિષેને નિર્ણયાત્મક બોધ મેળવે. તે પણ શાંતિનું સ્થાનક છે. આનું નામ શાસ્ત્રોગ કહેવાય છે. શાસ્ત્રનું જ્ઞાન આત્મવિકાસ માટે
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy