SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ નિશ્ચયનિશ્ચય નથી. ચેતનતા-પરિણામ= ચેતના-પરિણામ, જ્ઞાનાદિ ગુણ રૂપ. ચૂકે છેડે. ચેતન= આત્મા, જિન-ચંદ જિનેશ્વર દેવરૂપી ચંદ્રમા ] દુઃખ અને સુખ રૂપે જ ભગવાય છે, તે સઘળાં કર્મનાં ફળો છે.” એમ સમજે. તેથી, વ્યવહાર નથી, તે ફળોને તે આત્મા ભગવનાર છે. અને નિશ્ચય નયથી તે એક અપૂર્વ જે પોતાના આત્માનો આનંદ છે, તેને જ ભોક્તા આત્મા છે. કેમકે–શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે, કે “ચેતન-આત્મા પિતાને ચેતના–પરિણામ કદીયે છોડતો નથી. તેથી તે ચેતનારૂપ-જ્ઞાદિક ગુણના આનંદમાં ત્રણેય કાળમાં એ છે વધતે અંશે હમેશા લીન રહે છે. ૪ પરિણામી ચેતન, પરિણામે જ્ઞાન કર્મ ફલ ભાવિક રે જ્ઞાન: કર્મ ફલ ચેતન કહીએ. લેજો તેહ મનાવી. રે. વાસુ૫ [ભાવિ ભવિષ્યમાં થનારૂં. મનાવી=સમજી લે. ] ચેતન–આત્મા તે દ્રવ્ય હોવાથી પરિણામ છે. જ્ઞાન કર્મ અને તેના ભાવિ ફલઃ તે સર્વ પરિણામો છે. એ પરિણામો રૂપે આત્મા પરિણામ પામે છે, માટે જ્ઞાન કર્મ અને તેનાં ફળને પણ, (ચેતન–આત્મા) કહેવામાં હરકત નથી. એમ બરાબર સમજી લેજે. ગુણ-ગુણિને અભેદ ઉપચાર કરવામાં
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy