________________
૧૨ શ્રી વાસુપૂજ્ય-જિન-સ્તવન આત્મના સ્વરૂપનું જ્ઞાન - આત્માની વિવિધ
- ચેતના : આત્મજ્ઞાની :
[ આત્માના ગુણેના વિકાસ કરવાના ઉદ્દેશથી જે જે યોગ્ય પ્રયત્ન કરવામાં આવે, તે અધ્યાત્મ કહેવાય છે. એટલે આત્મા વિના અધ્યાત્મને સંભવ જ નથી. તેથી આધ્યાત્મિક પ્રગતિના ઈચ્છકે આત્મ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ક્રિયા કરવાની છે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમી કહિયે” તેમાં નિજ એટલે આત્માનું સ્વરૂપ લક્ષ્યમાં રાખવાનું કહ્યું છે. તે આત્માનું સ્વરૂપ કેવું છે?” તેને વિચાર અહીં આપેલ છે. સર્વ વિરતિ મુનિરૂપ આધ્યાત્મિકેએ આત્માનું-સ્વ-સ્વરૂપનું-જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેથી સામાન્ય આત્મ સ્વરૂપ બતાવ્યું છે ] રાગ-ગોડી તથા પરજ “તુંગીયા ગિરિ શિખર સહે.” એ દેશી વાસુપૂજ્ય-જિન! ત્રિભુવન–સ્વામી,
ઘન–નામી : પનામી કરે. નિરા-ડકાર સા-ડડકારઃ સ-ચેતના
કરમ કરમ-ફલ-કામી: રે. વાસુ૧ [ ત્રિભુવન સ્વામી ત્રણ લોકને પૂજય હેવાથી ત્રણ લેકનાં-સુર, અસુર અને માનનાં-સ્વામિઓને-ષિ મુનિને પણ પૂજય હેવાથી–ત્રણ લોકનાં સ્વામી છે. ઘન-નામીeતેનું ખરૂં નામ “આત્મા” ઘનનામી-નિત્ય છે.