SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જે કિરિયા કરી ચઉ–ગતિ સાથે, તે ન અધ્યાતમ કહિયે. રે શ્રી શ્રે૦ ૩ [નિજસ્વરૂપ=પેાતાનું-આત્માનું સ્વરૂપ.-લહિયે= જાણવું. ] પેાતાના આત્મસ્વરૂપને લક્ષ્યમાં રાખીને જે ક્રિયા સાધવામાં આવે છે. તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. અને તે ભાવ નિક્ષેપે—ભાવ અધ્યાત્મ છે. आत्मानमधिकृत्य या शुद्धा क्रिया प्रवर्तते, तदध्यात्मम् । અઆત્મવિકાસને ઉદ્દેશીને જે જે શુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવે, તે અધ્યાત્મ. કેટલાકની ધાર્મિક ગણાતી કેટલીક વિષઃ ગરલઃ અને અનુષ્ઠાન:રૂપ ક્રિયા એવી હોય છે, કે જે કરવાથી ઉલટાના ચાર ગતિમાં ભમવું પડે છે. તેવી ક્રિયાનું નામ અધ્યાત્મ ન કહી શકાય. ૩ નામ-અધ્યાતમઃ ઠવણુ-અધ્યાતમઃ દ્રવ્ય-અધ્યાતમઃ ઇંડા, રે ભાવ-અધ્યાતમ નિજ-ગુણુ સાથે, તા. તેશુ રઢ મ`ડા, રે શ્રી શ્રે ૪ [ નામ=નામ માત્રથી. ડવણ=સ્થાપનાથી. દ્રવ્યઅધ્યાતમ=ભાવ-અધ્યાત્મનું કારણ કે કાય. ર=દૃઢતાથી. મડા=મચા ] માટે, નામ-અધ્યાત્મ સ્થાપના અધ્યાત્મઃ અને દ્રવ્યઅધ્યાત્મઃને છેડી દો, અને જે ભાવ-અધ્યાત્મ પેાતાના આત્માના ગુણને વધારનારું હોય, તેની જ પાછળ દૃઢ રીતે
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy