________________
७४
[ શક્તિ=ાવ સામાન્ય સ્વ સ્વભાવે તે શક્તિઓ. વ્યકિત=પ્રત્યેક આત્મદ્રવ્યના સ્વ સ્વભાવા જુદા જુદા છે. ત્રિ-ભુવન-પૂજ્યતા=ત્રિલેાકનાં સર્વ પ્રાણીઓને પૂછ્યપણું, નિગ્ર થતા=કશીયે ગાંઠ વગરનાં, પેાતાની ગાંઠમાં–પેાતાના કબજામાં પેાતાની માલીકીની ૩।ઇપણ ચીજ રાખવાની નહીં, તદ્દન નિઃસ્પૃહી, સર્વથા પરિગ્રત રહિત, નિઃશૂલ્ય સાધુપણું', સચેાગે=મન્નેયના સચૈાગે ત્રીજો ભંગ જાણવા ચાગી= મેાક્ષની સાથે જોડવાના સાધનાવાળા. ભાગી=આત્મગુણાના જાતે અનુભવ કરનારા. વકતા=ઉપદેશ આપવા વાણીના વ્યાપાર કરનારા. મૌની=મુનિભાવમાં રહેલા. અનુપયોગી= ઉપયાગ રહિત, ઉપયોગ ન મૂકનારા, ઉપયેગે=દનના ઉપયેાગમાં વર્તતા, ઉપયેગ દેનારા.
બીજી પણ, નીચે પ્રમાણે, બે ભાંગાના સોગને ત્રીજો ભાંગો બનવાથી ઘણા ભાંગાઓવાળી ત્રિભગીઓ થાય છે. જેમ કેઃ——
૨. ૧ શક્તિઃ ૨ વ્યકિતઃ ૩ શક્તિવ્યક્તિ રહિત. ૩. ૧ ત્રિભુવન પ્રભુઃ ૨નિન્ય ૩ ત્રિભુવનપ્રભુતા અને નિત્ર ન્યતા રહિતઃ ૪. ૧ત્યાગીઃ ભાગી ૩ ત્યાગ-ભોગ રહિતઃ ૫. ૧ વકતાઃ ૨ મૌનીઃ ૩ વક્તૃત્વઅને મૌન રહેત. ૬. ૧ અનુપા ગવતઃ ૨ ઉપયેાગવતઃ ૨ ઉપયાગ અને અનુપયેાગ રહિતઃ–
સયેાગી ભાંગાની સમજ નીચે પ્રમાણેઃ—
રશક્તિ પણ આત્મપદાના ગુણ છે. જ્ઞાનાદિક ગુણો