________________
૭૭
છે. આ પુષ્પા શિનોરા (કર્મણિ વાપરે.) ' ૫. નીચે જણાવ્યા પ્રમાણે રૂપે લખો :
૧ દ્વિતીયા બ. વ. વારિ, ૪ (), પાનના ૨. તૃતીયા એ. વ. રવિવું, માત (કું.), ચતુર્ (સ્ત્રી) ૩. આજ્ઞાર્થ ૨ પુ. એ. વ. ધ્રુવ, વિરમ, , આ ૪. વર્ત. ૩ પુ. બ. વ. થા, બી, સી, ૨૫ ૫. હ્યસ્તન ભૂ. ૩ પુ. એ. વ. તું, , ૨૬, શા નીચે જણાવેલા શબ્દોનાં સંસ્કૃત રૂપે લખે:
વિ. સં. ૧૫૮, આઠ દિશાઓમાં, બીજા જન્મમાં, સૌથી મેટે પર્વત, પહેલાં સુઈને પછી જાગેલે, લગભગ પચીસ છોકરાઅડસઠમી છોકરી, અગિયારમી તિથિ.
पुत्राभिज्ञानम्
[પુત્રની ઓળખાણ પ્રાસ્તાવિક : કાલિદાસ સંસ્કૃત કવિઓને શિરોમણિ છે. તેના જીવન અને સમય વિષે, તેના જ ગ્રંથ તથા સંસ્કૃત સાહિત્યના સામાન્ય ઈતિહાસ ઉપરથી અનુમાન બાંધી શકાય, તે સિવાય આપણું પાસે તેની મુલ માહિતી નથી. કાલિદાસે જાણે અંધાર-પિછોડે ઓઢી પિતાના વ્યક્તિત્વને લુપ્ત કરી દીધું છે, અને તેની અણમેલી, કલાકૃતિઓને જગત સમક્ષ ઝળહળવા દીધી છે. પહેલેથી તે છેલ્લે સુધી. તેની કૃતિઓમાં બ્રાહ્મણ સંસ્કૃતિને અનુપમ સુવાસ પ્રસરી રહ્યો છે. - તેના ગ્રંથમાં તેનાં જ કહી શકીએ એવાં ત્રણ કાવ્યો (૧) રહું--