________________
આ પ્રમાણે બેસીને તેણે બધાંયનાં બંધને છેદી નાખ્યાં. પછીથી હિરણ્યક બધાનું આદરપૂર્વક સ્વાગત કરીને બોલ્યોઃ “મિત્ર ચિત્રગ્રીવ, સર્વથા, અહીં જાળના બંધનની બાબતમાં દેષની આશંકા કરીને પોતાની જાત તરફ બેદરકારી ન કરવી જોઈએ.” આમ ઉપદેશ આપીને, આતિથ્ય કરીને અને આલિંગન આપીને ચિત્રગ્રીવે તેને વિદાય આપી અને તે પિતાના મનફાવતા પ્રદેશમાં પિતાના પરિવાર સાથે તે ગયે. હિરણ્યક પણ પિતાના દરમાં પેઠો.
–હિતાયદેશઃ મિત્રલાભ.
–સ્વાધ્યાય૧. નીચે જણાવેલાં રૂપે ઓળખી બતાવોઃ
___आगत्य, अवसनायाम्, चन्द्रमसि, आयान्तम् , વિકીર્ય, પિત્ત, પ્રાપિ, સમૂg, પાથ
उहोयताम् , छिनभि, छेत्स्यन्ति । ૨. નીચે જણાવેલા સમાસને વિગ્રહ કરી બતા:
નાનાવિયાવું, નિને, તાજેતર, પુલ, હિતગુથા, તિરાર, સહારા, ચાવજીચર,
यथाशक्ति, प्रहृष्टमना, सादरम् । ૩. નીચેના શબ્દો ઉપર ટૂંક નેધ લખો :
अस्ताचल, कुमुदिनीनायक, प्राक्तनजन्मकर्मणा, नीतिविद् , कल्पान्त। ૪. નીચે જણાવ્યા પ્રમાણે ફેરફાર કરે : ૧. વિરતાઇarનવો યા નાણા (સંધિ છૂટી
પાડે.)
*
૧ભા :