________________
પરિશિષ્ટા, ઉપરની જરૂરિયાતને પૂરેપૂરી રીતે પહોંચી વળાય એવી રીતે રચવામાં આવેલાં છે.
દરેક ફ્રાનુ ટિપ્પણુ પ્રમાણભૂત, ઉપયોગી અને સરળ થાય એ તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
પ્રત્યેક વિદ્યાર્થી –હાશિયાર તેમ જ સામાન્ય-આના સારી રીતે લાભ લઈ શકે તે રીતે આ પુસ્તકની રચના કરવામાં આવી છે.
અનુભવી શિક્ષા અને બહાળા વિદ્યાર્થી વગે આ પુસ્તક્ને પ્રમાણભૂત ગણી વર્ષોવર્ષ સારે। આવકાર આપ્યા છે; અને અમને ખાતરી છે કે તેમની કદર અને ગણુના જરૂર આ પુસ્તકથી અમને મળશે જ. ગ્રંથ કાળજી પૂર્વક રચાયા છે, છતાંય મુદ્રણદોષ કે અન્ય દોષ કાઈ રહ્યા હોય તે વાચક જરૂર અમારા ધ્યાન ઉપર લાવે.
મધુસૂદન માદી