________________
દઈને, પગને અક્કડ બનાવીને રહે. જ્યારે હું ઇવનિ કરું ત્યારે તું ઊડીને જલદી નાસી જજે." કાગડાના વચનથી મૃમ તે પ્રમાણે રહ્યો. પછી હર્ષથી જેનાં નેત્ર વિકસ્યાં છે એવા તે ખેતરના માલિકે તે મૃગને જોયે. “અહા, પિતાની મેળે જ તે મરણ પામ્યો છે.”—એમ બેલીને મૃગને બંધનમાંથી છોડીને, પાશ પ્રહણ કરવાને યત્નવાળે થયો. પછીથી કાગડાનો અવાજ સાંભળીને મૃગ જલદી ઊઠીને નાસવા લાગ્યા. તેના તરફ, તે ખેતરના માલિકથી નંખાયેલી લાકડીથી શિયાળ મરી ગયો. તે પ્રમાણે કહેવાયું છે કેઃ
ત્રણ વર્ષ, ત્રણ માસે, ત્રણ પખવાડિયે કે ત્રણ દિવસે અતિઉત્કટ પાપ-પુણ્યને લીધે અહીં જ (મનુષ્ય) ફલ બેગ ભેગવે છે. (૫)
હિતોપદેશઃ મિત્રલાભ.
સ્વાધ્યાયનીચેનાં રૂપે સમજાવે આરાધ, પવિતથમ, ચમાર, અનિ, રાતકથાનિ, ઇન્દ્રિ, તારા, કવિતા, છાશ,
पलायिष्यसि। ૨. નીચેના સમાસોને વિગ્રહ કરી બતાઃ
દૃષ્ટપુષ્ટ, વરપુરીન, સાધુ, વિષ, અશાતિરુशीलः, उत्तरोत्तरम् , यथामिमतदेशं, मांसासलिप्तान, परोक्षे, प्रत्यक्षे, पयोमुखम् , लगुडहस्तः। નીચેના શબ્દો ઉપર નોંધ લખેઃ
દ્વવેદ કોટા જણાવ્યા પ્રમાણે ફેરફાર કરેઃ ૧. સર્વે દુભિઃ સ્થીયતા (પ્રોગ ફેરે.) २. अस्तंगते सवितरि तो मृगस्य वापभूमि गतौ।
(ઉપ-સણા વાપરે.)