________________
૨પ૧
તત્યુ) તેલમુ-સમુદ્રોની. આ રિશતિ-નીચી સ્થિતિ છે. વાદળાંઓ પાણી આપે છે એટલે તેમની સ્થિતિ આકાશમાં છે; સમુદ્ર પાણી સંગ્રહ કરે છે એટલે તેની સ્થિતિ નીચે છે. જે માણસ દાન કરે છે તે ગૌરવ મેળવે છે, જે માણસ પૈસાનો સંધરો કરે છે તેની સ્થિતિ નીચી હોય છે.
૨૨. અન્વયઃ પૃનિ સર્વતઃ ની પ્રતાપ રૂપતિ प्रभञ्जनः न उन्मूलयति । उन्नतचेतसाम् अयम् एव स्वभावः। महान् महसु एव विक्रमं करोति।
નિ-વૃદુ નપું. પ્રથમા બ. વ કોમળ. ની જળસાતિનીચે નમેલા કફનું કર્મ. ભૂ. 5 ઘાત. સંત-બધી બાજુએથી. કાલના-મરિ તિ-પવન, જે બધું ભાંગી-તોડી નાખે છે તે. ૩ર- તિ-ઉખેડી નાખે છે; ૩ ૫ણ રસ તેના ઉપરથી નામધાતુ વર્ત. ૩ ૫ એ. વ ૩૪તરેતરાત રેત થઇ તો તેવાભ (બ. વી.) ઉન્નત મનવાળાઓને. કાયમ પહજાર–આ જ સ્વભાવ છે. મહાન મgg ga વિખં વાત –મોટા માણસ મેટા (માણસ) ઉપર જ પરાક્રમ કરે છે. પવન તણખલાંને ઉખાડી નાખતો નથી, મોટાં વૃક્ષોનાં મૂળ ઉખાડી નાખે છે.
૨૦. અન્વય : અદ્ર વા, જી. (૪) શૂદ્દિામથી सिंहः जितः। सिंहस्करयोः बलं पण्डिताः एव जानन्ति ।
ફૂલ-ભૂંડ. કૂદિ ગ. ૨, પરમે. આજ્ઞાથે ૨ પુ. એ. વ. કહે. ઉલ: ર ર ર (ઇતરેતર કંઠ) તથા હિંદૂ
ઘો-સિંહ અને ભૂંડનું. હિતાર જ્ઞાનરિત-પંડિતો જાણે છે; ફ્રા ગ. ૯, પરમૈ નું વર્ત. ૩ પુ. બ. વ. જાણે છે. આ લેકમાં શુદ્ધ માણસ ભલેને કહે કે મેં પરાક્રમ કર્યું છે, સમજુ માણસો તો સમજે છે કે જે પરાક્રમ મહાપુરુષ કરી શકે તે માણસ કરી શકવાનો નથી.
૨૨. અન્વય : કોરિ ના હરિ નારાયા કવિ () ધ ટૂરે અતુ. હારવાથમિક ઘન અપૂરિ