________________
૨૪૭
કઈ જીરવી શક્યું નહિ, તે આવ્યું છતાંય તે ભય પામ્યા નહિ. અમૃત મળ્યું ત્યારે જ તેઓ સંતેષ પામ્યા અને મંથનકાર્યમાંથી અટક્યા.
૨૦. અન્વયે : શાસ: પિપાસા ગઢ જિતુદાન पयाकणान् याचते । सः अपि विश्व अम्भसा पूरयति । हन्त हन्त महतां उदारता ।
પિપાસા-વાનું ઇચ્છાદર્શક નામ જિવાનું તૃતીયા એ. વ. ત્રી. તરસથી. કપા -મેઉને, વાદળને. ગયા વ ા ા (સંખ્યા છે. ત્રી.) ત્રિરંતુ સન ત્રિવતુ-ત્રણ–ચાર, થરકળા-૧ = (. તપુ) પાણીના કણને થાક-માગે છે. થા બે કર્મ લે છે. સઃ gિ-તે મેઘ પણ એમના પૂણ્યતિપાણીથી ભરી દે છે. અભર્ નપું. તૃતીયા એ. વ. દાર દુઅફસોસ સૂચવતો ઉદ્ધાર માતાનું વાતા–મોટા માણસોની ઉદારતા. મોટા માણસોની ઉદારતા એવી છે કે નાનાને થોડુંક જોઈએ તે ન આપે અને ભરેલાને ભયે રાખે. તેના ઉપર આ અન્યક્તિમાં કટાક્ષ છે.
૨૨. અન્વયઃ નીજૈવિમેન (ક) ના કારણે હાલ્ફા કથા: (M) પ્રાથવિનિદાદ () વિરમગિતા વિનૈઃ ' पुनः पुनः प्रतिहन्यमानाः अपि उत्तमजनाः प्रारब्धं न परिચારિતા
આ લોકમાં કવિ, આરંભેલા કામને કોઈ પણ રીતે પૂરું કરવું જોઈએ એ બાબતની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. એ માટે એણે ત્રણ પ્રકારે મનુષ્યના ભાગ પાડવા છે; હલકા માણસો વિઘના ભયથી કામ શરૂ કરતા જ નથી; મધ્યમ જાતના માણસો વિશ્ન આવે ત્યારે ચાલુ કામને છોડી દે છે; ઉત્તમ માણસો વારંવાર વિઘ આવે તે પણ આરંભેલા કાર્યને છોડતા નથી.
નીā -નીચી કેટીના માણસેથી. વિન્ને મા (૫, તત્પ.) વિઘના ભયને વધે. પ્રાધ્ય ગ. ૧, આત્મને