________________
૨૦S
છે. નીચે જણાવેલ છે ?
૧. હિતાયા બ. વ. હિર,
, વિદાર (૫) રન,
૨. સપ્તમી એ. વ. ત્રિ, નાર, વર, પિ, વધુ. ૩. પછી બ. વ. 7, વર, ૫, વાહ, અ૬િ (સ્ત્રી). ૪. સ્તન ભૂ. કા. ૩ પુ. એ. વ. શ, સી, એ, તુ. ૫. સં. ૧. કૃદંત. આ+ અમ, અપ + અ +
+ ચા, ચ, અ. છે. એવાદક તથા તુલનાદર્શક રૂપ આપઃ પાણિ, કર,
ગુe, કિ , ૬ ૭. કર્મ. ભૂ.કૃ. કહ્યું, મન્, , મ્. છે. નીચેનાનાં સંસ્કૃત રૂપાન્તર આપઃ
ત્રણને સમૂહ, મારા સરખે, જેમણે ઉદ્યમ કર્યો છે તે, બુદ્ધિ એ જ જેનું ધન છે તે, તરવાની ઇચ્છાવાળો, સ્વચ્છદ ફરનારા, વધારે વખાણવા લાયક.
मित्रप्रकारत्रयम्।
[મિત્રના ત્રણ પ્રકાર] . પ્રાસ્તાવિક જે પ્રમાણે દિગંબર કવિ જિનસેનાચાર્યનું મહાપુરાણ છે, તે પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યે ઈ. સ. ૧૨મા સૈકામાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર રચ્યું છે; અને ત્યાર પછી પરિશિષ્ટ પર્વ રચ્યું. તેમાં મહાવીર અને તેમની શિષ્ય પરંપરાની સયાઓ કહેવામાં આવી છે. ત્રીજા સગમાં સ્વામીના ચરિત્રમાં ત્રણ પ્રકારના મિત્રની વાત આવે છે. આ કથા એક રૂપક છે. આ