________________
૧૯s અર્થછાયા અને શબ્દછાયા ઉપાડી ઉચ્છિષ્ટ કાવ્ય રચવું તેનું નામ કાવ્ય ન કહેવાય; તેમાં મૌલિક્તા હેવી જોઈએ. રાવણસ્યા સુન્નાથ -સરસ્વતીથી પિતાનું મુખ બનાવાય છે. કુલ ઉપરથી નામ ધાતુ મુલાક્તા એ કાવ્ય સરસ્વતીના મુખની માફક શોભે છે. જે રીતે શારીરમાં મુખ સૌથી પ્રધાન અંગ છે અને એના વિના શરીરમાં સ્થિરતા કે સુંદરતા હોતી નથી, એ રીતે સર્વ લક્ષણોથી પૂર્ણ કાવ્ય સર્વ શાસ્ત્રોમાં મુખ્ય છે અને એના વિના વાડ્મયની શોભા રહેતી નથી.
રૂા. અન્વય : સામવષાઢિચ, રતવા - सम् , अतिग्राम्यं, केवलं कर्णयोः कटु-तत् काव्यं न (भवति)।
अस्पष्टवन्धलालित्यं-न स्पष्टं बन्धस्य लालित्यम् यस्मिन् તવ (બ. વી.) જેમાં બંધનું સુંદરપણું સ્પષ્ટ નથી; જેની રચના સ્પષ્ટ રીતે સુંદર બની નથી. સાવત્તા પેરામ-રસવત્તા વિનાનું સપનું કર્મ. મુ. કુ તમ વિનાનું શૃંગારાદિ રસની જેમાં સારી રીતે જમાવટ થઈ નથી. ગતિથ-જે અત્યંત સંસ્કાર વિહીન અને ગ્રામ્ય છે તો કહુ-કેવળ કાનને કઠેર લાગે તે કાવ્ય બનતું નથી.
૩. અનય : સુપિવિન્યા શ્રવ્યવાનું, ઘરमार्थ प्रबन्धं ये रचयन्ति ते महाकवयः मताः। - શેખન: શિwાનાં વાનાં વિચાર સિન તરુ (બ. વી.) જેમાં યુક્ત શબ્દોની સુંદર પેજના છે. આ વધુ ચચ તત્ (બ. બી.) જેને બંધ સાંભળવા યોગ્ય છે; છંદરચના અને શબ્દરોજનામાં જે હોય તે કાવ્યને બંધ કાનને કર્કશ લાગે છે. ઘણા પ્રાર્થક થરા તત્ (બ. વી.) જેનો અર્થ સાંભળ્યાથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે; આનંદ ઉત્પન્ન થાય છે. વર્ષ કાવ્ય-કાવ્ય (ટીકાકાર). કે મનાવવ: માતા–તે મેટ કવિઓ મનાય છે.