________________
૧૮૯
સચવવાઘા-અને રવણ શાન (લ. તત્પ.) બીજાનાં વચના થડા ભાગે. આવાય-માનું સં. ભૂ.કુ લઈને. હરિ
જિન-કવિ તરીકે અભિમાન કરનારાઓ. વિવા–ણતિ મામ સુવન્તિ (ઉપ. ત.) ળિયા –પિતાની જાતને વેપારી કહેરાવતા (માણસો)જેમ. પુ-વસ્ત્રો ઉપર અન્યાં છયા-જુદી ભાત; સાપત્તિ -આ+ફનું પ્રેરક પથતિનું ૩ પુ. બ. વ. વ. ક. મૂકે છે. યોગ્યતા ન હોવા છતાં પણ પોતાની જાતને કવિ માનનારા કેટલાક બીજા કવિઓનાં ડાંક વચને ઉપાડી લઈને એની છાયાવાળા કાવ્યો રચે છે અને પિતાની જાતને મૌલિક કવિ કહેવડાવવાનું અભિમાન લે છે. જિનસેન તેને નકલી કાપડના વેપારી સાથે સરખાવે છે. વેપારી પાસે પોતાની વિશિષ્ટ જાતનું કાપડ હોય અને કાપડના વેપારમાં એ અજોડ હેય; પરંતુ નકલી વેપારી આવા વેપારીની છેડીક જાતે લઈ તેમાં થડેશો જુદો દેખાવ આણું પિતાનું હલકી નકલી કાપડ પતે વેચે છે અને સારા કાપડ વેચનાર વેપારી તરીકે દંભ કરે છે, એવા નકલી વેપારી જેવો આ નકલી કવિ છે.
૨૪. અન્વય : રેજિત અન્યતઃ અર્થે જ રિવર્તિ ફા, વણિકા (શિવ) અતિરિયા વ, શાયર કાન્તિા.
. ત.) બીજાઓએ રચેલા અર્થોથી (અર્થથી; પતિકૃનું કર્મ. ભૂતીયા બ.વ. પુ. ફેરવી નાખેલા શબ્દોથી. વણઝાવાણિયાઓ. પ્રતિથિ તિરાષ્ટિ તૃતીયા એ. વ. સ્ત્રી. આડતના વહેવારથી. રતિનિશિથકા (ટીકાકાર). કથા-વાર્થ પર જઈ (વેપારને વેચવાને પદાર્થ). પ્રાથમિક-પ્રસારે છે; ફિલા કરે છે; દારૂનું પ્રેરક. વત. કા. ૩. પુ. બ. વ. જેમ 'આડતિયાઓ પારકે માલ વેચે, તેમ આવા કવિઓ પારકા કવિઓના શબ્દો અને અને પ્રસાર કરવાની આડતને વેપાર કરે છે.
૨૫ અન્વય: વિ જજ અથર્વ વાત