________________
સાર: વિવસ્વત-સૂર્યના પુત્ર મનુ ઉગ્ર તપ કરતા હતા. ત્યાં એક દિવસ ચારિણિ નદીમાં એક માછલું આવ્યું. એ નાના માગ્લાએ મેટ માછલાથી પોતાનું રક્ષણ કરવા જણાવ્યું. મનુએ તેને લઈ માટીના ચંબુમાં નાંખ્યું. તેમાં તે બહુ મોટું થયું અને માયું નહિ એટલે તેને વાવમાં નાખ્યું. વાવમાં માથું નહિ એટલે ગંગામાં નાખ્યું. ગંગામાં માથું નહિ એટલે સમુદ્રમાં નાખ્યું. સમુદ્રમાં નાખ્યું એટલે તે મત્સ્ય મનુને જણાવ્યું: “તારા ઉપકારને બદલે હું વાળી. પ્રલયકાળ પાસે આવ્યા છે, એટલે એક મજબૂત નાકા દેરડા સહિત તું તૈયાર કરજે. જાતજાતનાં બીજ પણ સાચવીને તેમાં ભરજે તથા સંવિઓને પણ સાથે લેજે. મારું ચિંતન કરીશ એટલે શીંગડાવાળ બની હું આવીશ. અને દોરડાથી મારું શીંગડું બંધાશે એટલે હું તમને બચાવી લઈશ. મારા સિવાય તમારો બચાવ થઈ શક્યા નથી.” પછી પ્રલયકાળ આવ્યો. માછલાએ કહ્યું હતું તેમ મનુએ કર્યું એટલે તે માછલું આવ્યું અને અનેક દિવસ સુધી તે હેડીને તેણે સહીસલામત ફેરવી. છેવટે હિમાલયના એક મોટા શિખર આગળ તે આવી. માછલાએ તેમને તે હેડી, શિખરને બાંધવા જણાવ્યું. તે પ્રમાણે સપ્તર્ષિઓએ અને મનુએ તેને બાંધી દીધી. તે શિખરનું નામ મનુનું નોબંધન શિખર કહેવાય છે.
* ૨. (માર્કડેય બેલ્યા) : અન્વય : ફ્રે) તકર, નરશારિ, विवस्वतः सुतः सुप्रतापवान् प्रजापति समद्युतिः महर्षिः बभूव ।
વિવરતઃ સુત-સૂર્યને પુત્ર. -રાજા (જનમેજ્યને ઉદેશીને વૈશપાયન કહે છે.). મર્ષિ-મgશ્ચાતી વિગ (કર્મ) મહર્ષિ. સુપ્રતાપવહુનાં પ્રતાપરા-અત્યંત પ્રતાપી નવા –નરમાં શ્રેષ્ઠ. શાત્ર, કુંવાવ, જામ, કૃષમ, કુલર, સિંહ, હૂં ઈત્યાદિ શબ્દ જે શબ્દને ઉત્તરપદે મૂકવામાં આવે તે શ્રેષ્ઠતા સૂચવે છે. સરખાવોઃ યુત્તરવરે શારાપુંવર્ષમ, fહાનorઘાર કુરિ શ્રેષ્ઠાઈનોર II (અમર) કાપતિ રમશુતિ