SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ . કાચ સાનાના સંસર્ગથી મરત રત્નના પ્રકાશને ધારણ કરે છે; તેજ પ્રમાણે સજ્જનના પાસે હોવાથી મૂર્ખ પણુ પ્રવીણતાને પામે છે. (૮) અને કહ્યુ છે કે : હું તાત, હીન સાથેના સમાગમથી મતિ હીન થાય છે; સરખા સાથે સરખાપણાને પામે છે; અને વિશિષ્ટ જા સાથે વિશિષ્ટતાને પામે છે. (૯) એટલામાં બૃહસ્પતિ સરખા, નીતિશાસ્ત્રના બધાય તત્ત્વને જાણુનારા વિષ્ણુશર્મા નામે મહાપડિત ખેલ્યો : “ હે દેવ, આ રાજપુત્રા મોટા કુળમાં જન્મેલા છે; એટલે તેમને રાજનીતિ ગ્રહણ કરાવવી મારે માટે શકય છે. કારણ કે—— અયેાગ્ય પાત્રમાં મુકાયેલી કાઇ પણ ક્રિયા ફળદાયી બનતી નથી; સેકડા યત્નથી પણ પોપટની માફક બગલાને ખેલતાં શિખવાડાતુ નથી. (૧૦) અને વળી— આ ગાત્રમાં ગુણુ વગરનું બાળક ઉત્પન્ન થાય નહિ. પોખરાજ રત્નની ખાણમાં કાચના મણુિના જન્મ કયાંથી હાય ? (૧૧) આથી હું છ માસની અંદર તમારા પુત્રાને નીતિશાસ્ત્રના જાણુકાર કરી દઈશ. રાજા વિનયપૂર્વક ફરીથી ખેલ્યું ઃ— પુષ્પની સાખતથી કીડા પણુ સજ્જનના માથા ઉપર ચઢે છે; મોટા માજીસાથી સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા પથ્થર પણ દેવપણાને પામે છે. (૧૨) અને વળી, જેમ યિગિર ઉપરના પદાર્થં (સૂર્યના) પાસે હાવાને લીધે દીપે છે; તેમ હીન વર્ણના હાય તે સજ્જનના પાસે હેાવાને લીધે દીપે છે. (૧૩) 66 તે આ અમારા પુત્રાને નીતિશાસ્ત્રના ઉપદેશ આપવામાં આપ
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy