________________
૧૪૩
એક વનથી ખીજા વને જંત, અને અનેક રસના આસ્વાદ જેણે લીધા છે એવા, જણે આનંદમાં લવાયેલા હાય તેમ પવન વાય છે. ૨૩. આ મીઠું છે, આ સ્વાદિષ્ટ છે, આ ખીલેલું છે—એમ કરીને વળી આસક્તિમાં મત્ત બનેલા ભ્રમર પુષ્પામાં લીન બની જાય છે. ૨૪. ધીન બનીને પા ઊંચે એકાએક ઊડીને મધથી લાભાયેલા તે ભ્રમર પપાના ક્રાંઠાનાં વ્રુક્ષા ઉપર જાય છે.
૨૫. ક્રમળની સુગંધીના સમૂહનું વહન ક્રતા, સુખકારક, શાકના વિનાશ કરતા, પ ંપાના ઉપવનના પવનને હું લક્ષ્મણ, ધન્ય મનુષ્યા સેવે છે. —રામાયણ : કિષ્કિંધાકાંડ ૨ સ ૧.
-સ્વાધ્યાય—
૧. નીચે જણાવેલાં રૂપા એળખાવે :
અવીનાં, વિતમ્, સુજ્ઞતામ્, ગામ્, અનુગીચત્તે, અવરીતે, સાથમાનાનિ, અજિતસિ
ૐ, નીચે જણાવેલા સમાસા છેડી બતાવા :
वैडूर्यविमलोदका, शुभदर्शनम्, शैलाभाः, शीतोदका, નીરુપવીત, નળા, હ્રદ્યુમોથા, દૂપા, ચનશીતલ ચવાણ, સમન્વીનિ, નૈ, સોરવામાં, વિમળે, મનોહર, પાપ, નૈલાસ્યા, મનોરમા, पद्मपत्रવિચાાક્ષીમ્, દિઃ, ચક્ષુષા: ૧
૩. ટુંક નોંધ લખા :
પા, રાાદુમ્, ૧૫૧, દિત્તેજ, વા ૪. નીચે જણાવેલ ફેરફાર કરીને વાકયો બનાવા :
,
१. मारुतश्चलितस्थानैः षट्पदैः अनुगीयते । ( પ્રયાગ બલા)