________________
ર
અવિ-પથ્થર પણ. દેવā યાતિ દેવપણાને પામે છે.
G
રો. ૨૩ : અન્વય : થથા ગૌ મુખ્ય (સૂર્વણ્ય) संनिकर्षेण दीप्यते, तथा सत्संनिधानेन हीनवर्णः अपि दीप्यते ॥ કનૌ-ઉદયગિરિ ઉપર ; સામાન્ય રીતે ઉદયાચલ પર્વત ઉપર સૂર્ય ઊગે છે; અને અસ્તાચલ પર્વત ઉપર સૂર્ય આથમે છે; ઉગિરિ પૂર્વ દિશામાં છે; અને અસ્ત-ગિરિ પશ્ચિમ દિશામાં છે; સૂના પાસે હાવાને લીધે ઉદયિગર ઉપરના પ્રત્યેક પદાર્થ પ્રકાશિત લાલ રંગે પ્રકારો છે. પત્ત્તનિધાનેન-સજ્જનેાના પાસે હાવાથી. ીનઃ વળી યથ લ: હું ત્રી. ) દ્દીનયળઃ હલકાવવાળા રીયો-
પ્રકાશે છે.
તેષામ અહ્મપુત્રાળાં નીતિશાસ્ત્રઓપરેશાય-આ અમારા પુત્રાને નીતિશાસ્ત્રના ઉપદેશ માટે. મવન્તઃ પ્રમાળમ્-આપ પ્રમાણભૂત છે. મવત્ ‘ આપ નું પ્ર. વિ. બ. ૧. મવા. તસ્ય વિષ્ણુાળઃ-તે વિષ્ણુશર્માને; ચોથી વિભક્તિને બદલે છઠ્ઠી વિભક્તિના પ્રયાગ. યદુમાનપુર:-દુમામઃપુલ મિત્ર શમૅબિ ચા ચાત્ તથા( અવ્યયી. સમાસ ) બહુમાનપૂર્વક, સમવૃિતાન્ સમાનું પ્રેરકરૂપ સમર્પયોતનું કર્તરિ ભ્ર ક઼. પ્રથમા ત્રિ. એ. પુ. સોંપ્યા.
[વિષ્ણુશર્મા રાજપુત્રાને શીખવવાનું સ્વીકારે છે.
ભાગીરથીને કાંઠે પાટલીપુત્ર નામે નગર હતું. ત્યાં સ્વામીના સર્વાં ગુણાથી યુક્ત સુદર્શન નામે રાજા હતા, તે રાજાએ એક વાર કેકથી ઐલાતા બે શ્લોકા સાંભળ્યા:
અનેક સયેને કાપી શકે તેવું, પાક્ષ અને બતાવનાર, સર્વનું લાચન શાસ્ત્ર છે; જેની પાસે તે નથી તે અધ જ છે. (૧)