________________
૧૪૦
તે જ પાર હશે વાવ થરા સર (બ. વી.) જેને એક રસને આસ્વાદ મળ્યો નથી તે; જેણે અનેક પ્રકારના રસનો આસ્વાદ કર્યો છે તેવ. સંમોહિત-ખૂબ જ આનંદિત થયે હેય તેમ.
૨૩. અન્વયે : જે , હ્યા, પરં પુરૂંતિ જ रागमत्तः मधुकरः कुसुमेषु अवलीयते ।
-મીઠું, ગળ્યું, મધુર. રાખ મત્તા (4. તપુ.) રાગથી, આસક્તિથી મત્ત બને. અવર ગ. ૯નું કર્મ. વર્ત. કા. ૩ ૫. એ. વ. (કુસુમમાં) લીન થાય છે.
૨૪. અન્વયે : નિરી, જુના ૩૦ મજુદુષ: શત मधुकर पम्पासीरद्रुमेषु सहसा अन्यत्र गच्छति।
નિ+છી ગ. ૯, સં. ભૂ. 5. લીન બનીને. હત્ય- ગ. ૧, પરઐ. સં. ભૂ. ૭. ઊડીને મધુના દુષઃ (૦. તપુ.) -
પુસ્તુ-મધથી લોભાયેલે.મપુરા-ભમરે ઉwલીફુગુ-પંપા સરેવરના કાંઠાનાં વૃક્ષમાં. નરતિ-બીજે સ્થળે જાય છે.
२५. ५-५५ : पनसौगन्धिकधहं शिवं शोकविनाशनम् पम्पोपवनमारुतम् , (हे) लक्ष्मण धन्याः सेवन्ते।
પાનાં વિ (સુumજી રામ પ પ્રત્યય) પતિ (ઉપ. પુ.) કમળની સુગન્ધિનું વહન કરે છે તે. રોજ વિજાપાન-શોકને વિનાશ કરતા. પાયા પવનચ મહાપંપાનાં ઉપવનના પવનને
પિંપા સરોવર અધિક શમે છે.] ૧. હે સુમિત્રાપુત્ર (લક્ષ્મણ, વૈડૂર્યરત્ન સરખા નિર્મળ પાણીવાળું, વિકસેલાં પત્ર અને ઉત્પલ (એક જાતનું કમળ) વાળું, વિવિધ વથી શોભતું પંપા સરોવર શેભે છે.