SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી-વડીલની હત્યા કરીને પણ રાજ્ય મેળવવું એવી આર્યજનતે ઉચિત નહિ તેવી મતિ. સત્ર ઘ = શ્ચિત (દ્વિતીયા તત્પ.) ક્ષત્રિયના ધર્મને આશ્રિત નહિ રહેલી. સૈફ-કે, બીજા ઉપર તીણતાનું આચરણ કરવું તે. મન ગુદ્ધિા (. તત્પ.) મધુરિતા-મારી બુદ્ધિ; પિતાના વચનનું પાલન કરવું જોઈએ એ બુદ્ધિ. અવતા -અનુસરે; અનુપમ આજ્ઞાર્થ કર્મ. ૩ પુ. એ. વ. રૂ. અન્વય : (૬) શિ, તો ઘન મિશનમાં અનુમस्व । मम प्राणैः शापिता असि । मे स्वस्त्ययनानि कुरु। નિષ્ણાત-જનું સામાન્ય ભવિ. ક. ૫. દ્વિતીયા એ. વ. જવાની ઈચ્છા કરતા. અનુસાર ગ. ૪, આજ્ઞાથે ૨ પુ. એ. વ. અભિ -અનુમતિ આપ. પ્રા. શાપિતા અતિ-તને જીવના સેગન છે. ત્યયનનિ સુખરૂપ ગમન માટે અને દુઃખ અને વિઘના નિવારણ માટે છેવટની આશિષરૂપ ક્રિયાઓ. યુ-તું કર." ૩૨. અન્વય સ્વયા, મા, વૈઠા, સ્ટોર, દુનિયા - વિદુનિયાને થતવ્ય-પs: સનાતન ધ (અતિ) જેનાં કાપુરી વેરેલી, તા–વિદેહ દેશના રાજાની પુત્રી સીતા. થાનું વિધ્યર્થ કુ. સ્થાતિ -ઊભા રહેવું જોઈએ. તાતન ઘર્ષ–૨ના (=સદા) + સન (વિશેષણ પ્રત્યય) લાંબા કાળથી. ચાલી આવેલ ધર્મ છે. [સત્ય પ્રતિજ્ઞાવાળા રામ] ૧. તે પ્રમાણે વિલાપ કરતાં રામનાં માતા તે કૌસલ્ય પ્રત્યે તે સમયને યોગ્ય વચન દીન લક્ષ્મણ બેઃ ૨. “રાજ્યલક્ષ્મીને ત્યજી દઈને સ્ત્રીના વાક્યને વશ બની રાઘવ ધનમાં જાય તે હે આયે, મને પણ ચતું નથી.
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy