________________
૧૧૩
आचार्योपदेशः
[આચાર્યને ઉપદેશ ] આ પાઠ તૈત્તિરીય-ઉપનિષદના અગિઆરમા અનુવામાંથી લેવામાં આવ્યો છે. પિતાને વેદાભ્યાસ પૂરો કર્યા પછીથી ગૃહસ્થાશ્રમમાં જતાં, પિતાને આચાર કેવી રીતે રાખવો તે વિષે આચાય" શિષ્યને ઉપદેશ આપે છે.
पृ० २६ અશ્વ-અનુકવર્ ગ. ૨, પરસ્મ.નું સંબંધક ભૂ - શીખવાડીને, કહીને. ગાય-ગુરુ. અને વાણિત-નિકટમાં રહેતા, શિષ્યને અને સચ, તPI અનુશાસિત-ગgs ગ. ૨, પરઐ.નું વર્ત. ૩ પુ. એ. વ. ઉપદેશ આપે છે; પ્રથમ વેદનું અધ્યાપન કરે છે, અને પછીથી તેને આચારને બેધ આપે છે, ત્યાર પછી તે ગુરુકુલ છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. વાધ્યાયાપિતાના અધ્યયનમાંથી; પોતાના વેદાભ્યાસની બાબતમાં. ના પ્રમાણ કન્નું અદ્યતન ભ. કા. ૨ પુ. એ. વ. માં આવવાને લીધે
+ચવામાંથી અમલઃ ના અનો લેપ થાય છે અને આજ્ઞાર્થને અર્થ પ્રાપ્ત થાય છે. પ્રમાદ મા કર; બેદરકારી મા કર. (૧) કમતિ
-કર્મનું વિધ્યર્થ કૃદંત : પ્રમાદ ન કરવો જોઈએ. ઇયજ્ઞયાગાદિ નિત્યક્રિયા અને ધાર્મિક આચારમાં. કુરાન-આત્મરક્ષામાં ઉપયોગી કર્મોમાં; પિતાનું કુશળ અને સુખાકારી સાચવવાના કર્મોમાં બેદરકારી ન કરવી જોઈએ. યાદશાયવેચનારા-પિતાનું અધ્યયન અને “પ્રવચન” એટલે બીજાને વેદાદિ શીખવવાં તે; તેમાં પ્રમાદ ન કરવો જોઈએ. મારા જેવો વર રાખવા (બ. ત્રી)