________________
૧૪
ઇજિલમાં લખ્યું છે
“શું કાઈ એવી વાત છે કે જેને વિષે એમ કહી શકાય કે એ નવી છે? આ સર્વે અમારાથી પહેલાંના સમયથી ચાલતું આવ્યું છે. દુનિયામાં કાઈ ચીજ નવી નથી. ' ( તૌરાત, કિતાબ વાએજ )
પયગંબર ઈસાએ કહ્યું છેઃ
??
“ હું જૂના ધર્મને તથા પયગંબરાના ઉપદેશનો નાશ કરવા નથી આવ્યા, પરંતુ હું તેની પૂર્તિ સારું આવ્યેા હું. કુરાનમાં લખ્યું છે
ગીતા અને કુરાન
""
“ સાચેસાચ અમે ( અલાહે ) દરેક દેશમાં પયગંબરે જન્માવ્યા છે જેમણે માનવસમાજને ઉપદેશ કર્યો કે પ્રભુનું ધ્યાન ધરેા તથા બૂરાઇથી બચતા રહેા. ( નહલ, ૩૬ ) સાચેસાચ તમારા આ સર્વ ધમેર્યાં અથવા સંપ્રદાયે એક જ ધર્મ અને એક જ સંપ્રદાય છે અને તમારા સોતા એક જ પાલણહાર છે એનું જ લક્ષ રાખેા. પરંતુ મનુષ્યાએ પેાતાના ધર્મના આપસમાં ભાગલા કર્યા અને દરેક દલ પેાતાના ભાગલાથી ફુલાતું ફરે છે. આ જ મોટી અસમજ છે.” (મેામેનૂન ૩, ૫૧–૧૪)
ઃઃ
ઃ
33
સાચેસાચ જે લેકા એક ઈશ્વર તથા તેના પયગંખરેાતે નથી માનતા તથા પેાતાનાં મંતવ્યા પ્રમાણે ચાલવા ચાહે છે તે જ ખરેખર કાફિર છે. અને પ્રભુએ તેમને માટે નરકની સજા કરાવી રાખી છે. ( તેસાય, ૧૫૦–૧૫૧ ) સાચેસાચ જે લેાએ ધર્મના જેએ પેાતપેાતાના વાડા બનાવી તમારા કાઈ સંબંધ ન હોઈ શકે.
<c
>>
ભાગલા કર્યાં છે અને બેઠા છે તેમની સાથે
(ઇનામ, ૧૬૦ )