________________
ગીતા અને કુરાન ભિન્ન રીતરિવાજે ચાલ્યા આવતા હતા. આને “કુલધર્મો” અને “જાતિધર્મોના નામે ઓળખવામાં આવતા હતા (૧–૪૦,૪૩). આ કુળધર્મોનું પાલન અત્યંત આવશ્યક હતું. જો કેઈ કુળ પિતાના રિવાજોને છેડીને વર્તન કરતું તે તે કુળનાં સર્વ સ્ત્રીપુરુષ તથા પિતૃઓ નરકના અધિકારી થયેલા મનાતા (૧-૨), પિતૃઓને પિંડદાન દેવાને રિવાજ પણ હતે (૧–૪૨); અને આ પિંડદાન એના વંશજે જ દઈ શકતા; સ્વાભાવિક રીતે તે વેળા વર્ણસંકરતાને ભય વિશેષ હતું અને તેથી પિતાના કુળના કોઈને પણ માર ભલેને પછી તે આતતાયી” સિતમગર હોય – તે મહાપાપ ગણાતું (૧-૩૬,૪૫). આવા રીતરિવાજોને માનવાનું ગીતાની દૃષ્ટિએ સમજદારીનું કામ નથી ગણયું, આને
મોહ,” “હૃદયદૌર્બલ્ય” અને “અપયશ દેનાર ” એ નામે ગીતાએ આપ્યાં છે અને તેથી તે ખોટી વસ્તુ છે એમ પુરવાર કર્યું છે (૨-૩ થી ૧૦ ).
ત્રક, યજુર અને સામ્ આ ત્રણ વેદે ઉપર લેકોને ઘણે વિશ્વાસ હતો. તેમાંથી તેમણે યજ્ઞ, હમ, જપતપ વગેરે શીખી લીધું હતું, અનેક દેવદેવીઓનું પૂજન કે કરતા હતા. દેવદેવીઓને નામે યજ્ઞમાં નાના પ્રકારની આહુતિઓ અપાતી હતી, બલિદાન અપાતાં હતાં, દેવદેવીઓની આશિષ મંગાતી હતી કે જેથી આ લેકમાં તથા પરલોકમાં સુખ મળે. સ્વર્ગપ્રાતિને વિચાર ભેગ-ઐશ્વર્ય” અને “ઈદ્રિયસુખ” પૂરતું જ મર્યાદિત હતે. યજ્ઞોમાં “સમપાનને રિવાજ પણ હતે; વગેરે વગેરે (૨-૪૨,૪૩,૪૪,૫૩).