________________
૨૫૭
પણ જેમ મારું આવવું-જવું વધ્યું તેમ લેકેાની જીભે લાંખી થઈ. જેટલી મારા અને એના વિષે થાય તેટલી કલ્પના થઈ. હું વ્યભિચારી અને એ ભલી ખાઈ વેશ્યા જેવી ખતી ગઈ. આ ઊડતી વાતાએ પાંખા વિસ્તારી, એકદમ પિતા અને મેાટાભાઇ પાસે પહેાંચી. એકાએક માતાની બીમારીના તારે મને પાછે ખેંચી લીધા. વિમલાદેવીને મળ્યા વગર પિતા પાસે પહેાંચી ગયા.
ત્યક્તા
સંસારને અનુભવ થાય ત્યારે તેને સાર સમજાય. જેને સારાં માણસ લેખતા, તેઓએ પણ આ જૂહી વાત સાચી માની. અન્ય ક્ષેત્રાની તેમની ઉદાર વિવેકદૃષ્ટિ સ્ત્રી-પુરુષના સંબધાના ક્ષેત્રમાં મૂર્ખતા બની ગઈ.
જુવાન કુમારિકા કે પરાયી સ્ત્રી સાથે જુવાન પુરુષના સારા સબંધની કલ્પના આ સંસારમાં કાઈ ને નહેાતી ! લેાકઅદાલતે નિય કરી દીધા હતા કે એવાં બે જણાં વચ્ચે ખીજા કાઈ સારા તંદુરસ્ત સબધા સંભવી જ શકે નહિ.
કૉલેજ ઊડી, અભ્યાસ શરૂ થયા અને તેમાં હું ડૂખી ગયા. છતાં એ મ`ભેદક પ્રસગા હું નહેાતા ભૂલ્યો. એની સ્નેહરશ્મિએ હજી હૃદયના પ્રત્યેક ખૂણાને અજવાળી રહી હતી. પત્ર દ્વારા વિમલાદેવીની માફી માગીને, મારી કોલેજનુ સરનામું તેને મેાકલી દીધુ,
વિનાયકની તપાસ કરી ઃ ધેર તેા ન મળ્યા પણ રાત્રે સૂવા આવે ત્યારે તે। મળશે જ, એમ સમજીને રાતે ગયા, તે પાડાશીઓએ કહ્યું કે હજી દિવસે તે એ આવે છે. રાતે કદી આવતા નથી. કાઈ રૂપાળુ લક્ઝું એને વળગ્યું છે. વિમળા આવવા માટે વારંવાર લખે છે, પણ એ અનેક બહાનાં કાઢી એને તેડાવતા નથી !
વિનાયક જે સ્ત્રી પર આફરીન અને આશક હતા, એને શેાધીને