SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ४ श्लो० ८५-८७] सौभाग्य समुद्रसूरिणा नागहृदाख्ये नगरे वादे शास्त्रचर्चासमये दिग्वाससोऽनेकान्दिगम्बरान्विजित्य निरुत्तरीकृत्य नागेन धरणोरगेन्द्रेण नमस्य नमस्करणीय तीर्थ पार्श्वनाथम् स्ववश्य जैन श्वेताम्बर संघायत्तमानीयत । केनेव । भूमिभत्रैव । यथा संपराये संग्रामे प्रतीपान्वैरिणो निर्जित्य दुर्गः कोट्टः स्ववश्यः क्रियते ॥ इति श्रीसमुद्रसूरिः ॥ શ્લાકા २५५ સમુદ્રસૂરિએ, ‘નાગદ્રહ' નામના નગરમાં દિગંબરાની સાથે શાસ્ત્રા કરી, તેઓને નિરુત્તર કરીને (પરાજિત કરીને) ધરણેન્દ્રપૂજિત શ્રીપાર્શ્વનાથ ભગવાનના તીને સ્વાધીન કર્યું" હતું. જેમ કેાઈ રાજા સ’ગ્રામમાં શત્રુઓને તીને, કિલ્લાને પેાતાને સ્વાધીન બનાવે, તેમ સમુદ્રાચાર્યે તીને સ્વાધીન અર્થાત્ શ્વેતાંબર સબંધને સ્વાધીન કરી આપ્યું હતું. ૫૮૫૫ स मानदेवोऽजनि तस्य पट्टे, वाग्देवता यन्मुखपद्मसद्मा । उप्तामृतैश्चारुवचोविलास- च्छलादिवोदगारमिवातनोति ॥ ८६ ॥ तस्य समुद्रसूरेः पट्टे स भुवि विख्यातो यशोभिः प्रथितः श्रीमानदेसूरिरजनि । स कः । यस्य मानदेवसुरेर्मुखपद्म वदनकमलमेव सद्म वसतिर्यस्यास्तादृशी वाग्देवता सरस्वती सुधाशनत्वादमृतैः सुधारसैः तृप्ता आकण्ठपानादतितृप्तिं प्राप्ता सती चारवो मनोशा ये वाग्विलासा वचोवैचित्र्यः तेषां छलात्कपटात्तदुद्गारमिवातनोति कुरुते ॥ इति द्वितीयश्रीमानदेवसूरिः ॥ શ્લાકા શ્રીસમુદ્રસૂરિની પાટે વિશ્વવિખ્યાત માનદેવ' નામના આચાર્ય થયા, શ્રીમાનદેવસૂરિના મુખકમલને વિષે ઘર કરીને રહેલી સરસ્વતીદેવી અમૃતભેાજી હાવાથી, આકંઠ અમૃતનું પાન કરીને તૃપ્ત થયેલી શ્રીમાનદેવસૂરિની વાણીના વિલાસના બ્હાને જાણે અમૃતના એડકાર ખાતી ન હેાય ? ૫૮૬૫ पदे तदीये विबुधप्रभेण, स्म भूयते सूरिपुरंदरेण । येनाभिभूतः किल पुष्पधन्वा, पुनर्युयुत्सुर्विषमायुधोऽभूत् ||८७ || तदीये मानदेवसूरि संबन्धिनि पदे पट्टे विबुधप्रमेण सूरिपुरंदरेण आचार्यशक्रेण भूयते स्म संजातम् । येन श्रीविबुधप्रभसूरिणा अभिभूतः पराजितः पुष्पधन्वा कामः । किलेत्युत्प्रेक्षायाम् । काव्यकल्पलतायामुक्तत्वात् । पुनर्युयुत्सुर्द्वितीयवार प्रभुणा सम योद्धुमिच्छुः सन् विषमानि तीक्ष्णानि दुर्जेयान्यायुधानि शस्त्राणि यस्य तादृशोऽभूदिव । मृदुला त्रोऽभिभूयते न विषमात्रः ॥ इति विबुधप्रभसूरिः ॥ શ્લેાકા શ્રીમાનદેવસૂરિની પાર્ટ આચાર્યોંમાં ઇન્દ્ર સમાન ‘વિષ્ણુધપ્રભ' નામના સૂરીન્દ્ર થયા. તે વિષ્ણુધપ્રભસૂરિએ પરાભવ પમાડેલા કામદેવ, આચાર્યની સાથે ફરીથી યુદ્ધ ક્રરવા ઇચ્છતા બીજા તીક્ષ્ણઓને ધારણુ કરનારા બન્યા. ાટા
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy