________________
૧૨
.
મેવધા ભક્તિ
. તેથી એ જ સિદ્ધ થાય છે કે સમસ્ત કાર્યો મહાપુરુષોના સમાન ગમથી જ સિદ્ધ થાય છે. શ્રીમદ્ભાગવતમાં ભગવાન ઉદ્ધવ પ્રત્યે . કહે છે કે—
यथोपश्रयमाणस्य भगवन्तं विभावसुम् । शीतं भयं तपोऽप्येति साधून संसेवतस्तथा ।। अन्नं हि प्राणिनां प्राणा आर्तानां शरणं त्वहम् । धर्मो वित्तं नृणां प्रेत्य सन्तोर्वाग् विभ्यतोऽरणम् ।।
. ( ૨૨-૨૬, ૨-૨ ) - “હે ઉદ્ધવ! જે પ્રમાણે ભગવાન અગ્નિનો આશ્રય લેવાથી શીત, ભય અને અંધકારને નાશ થાય છે, તે જ પ્રમાણે સંત-મહાત્મારમોના સેવનથી સમસ્ત પાપરૂપી ઠંડી, જન્મ-મૃત્યરૂપી ભય અને રાજ્ઞાનરૂપી રાંધકારનો નાશ થઈ જાય છે.'
“જેમ પ્રાણીઓનું જીવન રત્ન છે રાને દુઃખી પુરુષને આશરો હું છું તથા મૃત્યુ પછી મનુષ્યોને ધર્મ એ જ ધન છે, તે જ પ્રમાણે જન્મમરણથી ભયભીત થયેલા વ્યાકુળ પુરુષોને માટે સંત-મહાત્માઓ જ પરમ આકાયસ્થાન છે. '
न रोधयति मां योगो न साङ्ख्यं धर्म एव च । न स्वाध्यायस्तरस्त्यागो नेष्टापूर्त न दक्षिणा ॥ व्रतानि यज्ञश्छन्दांसि तीर्थानि नियमा यमाः। यथावरुन्धे सत्सङ्गः सर्वसङ्गापहो हि माम् ॥
( -૨, -૨ ) જેમ સમસ્ત આસકિતઓનો નાશ કરનાર સત્પષનો સમાગમ મને વશ કરી શકે છે એટલે કે પ્રેમપાશથી બાંધી શકે છે,