SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ ગુરુદેવ સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી (૧૮૮૭-૧૯૬૩) જન્મ : દક્ષિણ ભારતમાં તામિલનાડુના પટ્ટામડાઈ ગામમાં. તા. ૮૯/૧૮૮૭. નામ : શ્રી કુષ્ણુસ્વામી વેંગુ અય્યર, માતા પાર્વતી અય્યર શિક્ષણ તથા). મેધાવી વિદ્યાર્થી તરીકે પોતાના અધ્યાપકોનો પ્રેમ જીત્યો. વ્યવસાય : મેડિકલ લાઈન લઈ ડૉક્ટર થયા. ૧૯૧૩-૨૩ મલેશિયામાં ડૉક્ટર તરીકે સેવા આપી. : જીવનદિશા બદલાઈ, ધીકતો ધંધો છોડી ભારત પાછા ફર્યા અને હૃષીકેશ આવ્યા. ૧૯૨૪ : સ્વામી વિશ્વાનંદ સરસ્વતીએ સંન્યાસ દીક્ષા આપી સ્વામી શિવાનંદ નામ આપ્યું. બાર વરસની તપશ્ચર્યા પછી , પ્રભુદર્શન થયાં. ૧૯૩૪ : દરદીઓ માટે દવાખાનું તેમજ આયુર્વેદિક ફાર્મસી શરૂ કર્યા. ૧૯૩૬ : દિવ્ય જીવન સંઘની સ્થાપના કરી. ૧૯૩૮ : “દિવ્ય જીવન-Divine Life' માસિક શરૂ કર્યું. ૧૯૪૮ : યોગ વેદાંત અરણ્ય એકેડમીની સ્થાપના. ૧૯૫૦ : અખિલ ભારત તેમજ શ્રીલંકાની જાત્રા. વિવિધ વિષય ઉપર ૩૦૦ પુસ્તકો લખ્યાં. દેશવિદેશમાં ઘણી ભાષાઓમાં અનુવાદ થયા. શિવાનંદ આશ્રમનું સંકુલ આજે શિવાનંદનગર તરીકે જાણીતું છે. ૧૯૬૩ ) તા. ૧૪-૭-૧૯૬૩ના દિને મહાસમાધિ મહાસમાધિ : સમાધિસ્થાન તેમજ સ્વામીજીનું રહેઠાણ તથા પ્રવૃત્તિસ્થાન આનંદકુટિરનાં દર્શન આજે પણ હજારો લોકોને પ્રેરણા આપે છે.
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy