________________
८४
आद्यादिमाऽवञ्चकयोगतः स्यात् ___ सम्यग्दृशामुत्तरसद्गुणौघम् । युज्येत पूजा दधतां द्वितीया
द्वितीयतद्योगपवित्रितानाम् ॥८७॥ પ્રથમ અવંચક યોગ-યોગાવંચકથી પૂજકને પહેલી પૂજા પ્રાપ્ત થાય છે.
બીજા ક્રિયાવંચકયોગથી પવિત્ર થએલા સમ્યગ્દષ્ટિ ની આત્માઓ-ઉત્તર સગુણોના ધારક આત્માઓને બીજી પૂજા પ્રાપ્ત થાય છે.
ને વંમરમ, પણ પતિ વેપારી ते हुंति ट्रॅटमुंटा, बोहि वि सुदुल्लहा तेसि ।
જે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલા હોય અને બીજા થી બ્રહ્મચારીઓને પગમાં પડાવે તો તે હાથ-પગ વિનાના
છે. લૂલા, લંગડા થાય છે અને બોધિ પણ તેઓને અત્યંત છેદુર્લભ બની જાય છે.