SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ પરિશિષ્ટ–૧ સાધુ જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન Iક હોય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના તિ અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લોકોત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનોની સફલતા યથાયોગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રોમાં કિ નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયોગી છે અભ્યાસક્રમ અહીં જણાવાય છે. ૧. પ્રથમ તો સાધુ-સાધ્વીએ દીક્ષાનો પરમાર્થ સમજીએ બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ થઈ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી - ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતોના કે િવચનોને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચનો પણ પોતાની જ બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ યથાર્થ ન સમજાય તેવા ના પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પોતાના ગુરુભગવંતો પ્રતિ પૂર્ણ છે ને વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે આ પૂર્ણ જાગૃત રહેવું ઘટે. છે. ર. દિક્ષા લીધા પછી રોજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ કે અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy