________________
૨૫૮
समाधिसाम्यक्रमतो हि योग
क्रियाफलावञ्चकलाभभाजः । आसादितात्यद्भुतयोगदृष्टि' રષ્યિવાન સમૃદ્ધયઃ યુ: રદ્દ
સમાધિરૂપ સામ્યના ક્રમથી યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક યોગની સિદ્ધિ થાય છે તેથી અદ્ભુત લિ યોગદષ્ટિ પ્રાપ્ત કરનારા તે મહાત્માઓ દેદીપ્યમાન | ચિદાનન્દની સમૃદ્ધિના સ્વામી બને છે.
केवली जीवोपक्रमादिस्वरूपं ज्ञात्वैव भाषते, नान्यथा । છે કેવલી ભગવાન્ જીવના ઉપક્રમાદિ સ્વરૂપને છે આ જાણીને જ બોલે છે, અન્યથા નહિ. આ દિdeÉવાળું
CCC