________________
૨૩૫
निरुद्ध्य लोकोऽपि विकल्पवृत्तीः
परीक्षते चेच्छमशर्मसाधोः । शक्यं निराकर्तुमिदं तदा स्या
माधुर्यवन्नाविषयोऽपि वाचाम् ॥२३८॥
હા જો સંસારીજન પણ પોતાની સઘળી વિકલ્પ વૃત્તિઓનો નિરોધ કરીને મુનિના સમાધિસુખનો અનુભવ કરવા માંગે તો જરૂર તે સુખનું નિર્વચન તે કરી શકે; કેમ કે સાકરની મીઠાશ આસ્વાદ્યા પછી તેનું વાણીથી
વર્ણન થઈ શકે છે તેમ સમાધિસુખ પણ અનુભવીને હું છેવાણીનો અવિષય રહેતું નથી.
आभासस्य हि पूर्वभावि वास्तववस्तु प्रतीत्यैव । પ્રવર્ણનાત્ - આભાસ પણ પૂર્વભાવિ વાસ્તવિક વસ્તુને આ આશ્રીને જ પ્રવર્તે છે. (રાતના અંધારામાં દોરડામાં Sલ સર્પનો આભાસ વાસ્તવિક સર્પ જેવી વસ્તુ જગતમાં હતા જે છે તો જ થાય છે.)
D