________________
૨૩૪
S
प्राणप्रियप्रेमसुखं न भोगा
स्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैवं
न वेत्ति लोकः शमशर्म साधोः ॥२३७॥
એક કુમારિકા કન્યા પ્રાણથી પણ અધિક પ્રિય પ્રણય-સુખ ભોગવ્યા વિના તો સમજી શકતી નથી.
- લોકો પણ સમાધિસ્થ મુનિના સમાધિયોગનો આ અનુભવ કર્યા વિના સમાધિના એ અનુપમ સુખને શી ? રીતે કલ્પી પણ શકે ?
એ તો જે પામે તે જ સમજે.
WWWHHMMMMMMMMMMMM
आभिनिवेशमिथ्यात्वं हलाहलविषकल्पं, नियमादनन्तसे संसारपरिभ्रमणहेतुः ।
અભિનિવેશિક મિથ્યાત્વ હળાહળ ઝેર જેવું છે છે. તે નિયમા અનંતસંસારભ્રમણનો હેતુ છે.