________________
૨૩
ज्ञानी तपस्वी परमक्रियावान्...
सम्यक्त्ववानप्युपशान्तिहीनः ।। | प्राप्नोति तं नैव गुणं कदापि
समाहितात्मा लभते शमी यम् ॥२३३॥
એક સમાધિસ્થ શમી આત્મા જે આંતર સૌન્દર્યને જ પામી શકે તે સૌન્દર્યને અસમાધિમાં ઊકળતો આત્મા કદી જ ન પામી શકે, પછી ભલેને તે ગમે તેવો મહાનું જ્ઞાની જ હોય, ઉગ્ર તપસ્વી હોય, શુદ્ધ ક્રિયાનો કરનારો હોય છે છે અને સમ્યગ્દષ્ટિ હોય.
यावदपवादप्रयोजनं न पतति तावदुत्सर्ग एव बलवान्
જ્યાં સુધી અપવાદનું પ્રયોજન (કામ) પડતું નથી ત્યાં સુધી ઉત્સર્ગ જ બળવાનું છે.