SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ अनिष्टसंगेष्टवियोगदुःखं આ સરવર્નતિ સમાધિશાત્રી - अङ्गीकृतैकान्तिकमुक्त्युपायः प्रशान्तवेदारतिभीकषायः ॥२३२॥ હાય ! કેવા પીડાય છે સરાગી સંસારી લોકો આ દુઃખોથી? અનિષ્ટનો સંગ એ કારમું દુઃખ ! ઈષ્ટનો વિયોગ ! માથાનું શૂળ ! સમાધિમાર્ મુનિરાજને આવી પીડાઓ જીવનની કોઈપણ પળમાં અનુભવવાની નથી. એ વાત પણ સાચી જ છે, કેમ કે એમના વેદના છેઉદયો, અરતિ, ભયો અને કષાયો-બધા ય-શાન્તઉપશાન્ત થઈ ગયા છે. વળી મુક્તિના સુખને અચૂકપણે સાધી આપતી કે રત્નત્રયીની આરાધનાને તેઓએ જીવન સમર્પે છે. પછી તો પેલા સરાગીજનો જેવા હૈયાઝાળ દુ:ખ તેમને શેના હોય? : ૩પવાર્થ પાયા ૩પવારી વનવા ! ઉપકાર્યની અપેક્ષાએ ઉપકારી બળવાનું છે. છે રહી
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy