________________
૨ ૨૬
છે
समाहितस्वान्तमहात्मनां स्यात्, ...
सुखेऽप्यहो वैषयिके जिहासा । को वा विपश्चिन्ननु भोक्तुमिच्छे__ मिष्टान्नमप्युग्रविषेण युक्तम् ॥२२९॥
સમાધિસ્થ ચિત્તવાળા મુનિ ભગવંતોની ચિત્તસ્થિતિ કે હતી તો જુઓ.
સુંદરમાં સુંદર દેખાતા વૈષયિક સુખોને પણ તેઓ | તરછોડવાની જ સ્થિતિમાં સદા હોય છે.
વાત પણ કેટલી સાચી છે? કેમકે તાલપુટ ઝેરથી મિશ્રિત કરેલાં સુંદરમાં સુંદર મિષ્ટાન્નને ખાવાની કોઈ પણ શાણો સજ્જને ઈચ્છા ન જ કરે.
'चाउव्वव्वण्णो संघो तित्थं' तीर्थं तु दुष्प्रभाचार्यપર્યા
ચતુર્વિધ સંઘ તે તીર્થ. તીર્થ તો દુષ્પભસૂરિ સુધી ટકવાનું છે.