________________
૧૯૩
દ
कुमारतायौवनवार्धकादी
નુષ્યત્વરિત્વમૃદુત્વમુના स्वस्मिन् गुणान् को वपुषोऽधिरोप्य
समाहितोऽहं कुरुते मनस्वी ॥१९६॥
આ તો બધા શરીરના જ ગુણો છે ને ? કૌમાર્ય, આ યૌવન, વાર્ધક્ય, ઉચ્ચત્વ, ગૌરવ, મૃદુત્વ વગેરે...? |
તો પછી કયો સમાધિસ્થ મનસ્વી આત્મા એ ગુણોને પોતાના આત્મામાં આરોપે ? અને એવો ખોટો અહંકાર
કરે ?
चक्रवादीनां राज्यादिसम्पत् पुण्यप्रकृतिलभ्याऽपि છે તેવા ન ચક્રવર્તી આદિની રાજયાદિ સંપત્તિ પુણ્યપ્રકૃતિથી લભ્ય છે, છતાં તે હેય જ (ત્યાજ્ય) છે. જે
O
ppsummer