________________
૧૭૧
0 S
S «
कुत्सां मलक्लीन्नकलेवरेषु ___कुर्वन्तिनो शुद्धसमाधिभाजः । व्रजन्ति नोद्वेगमनिष्टभावा
निवर्तयन्त्यक्षि नवाऽप्रशस्तात् ॥१७४॥ મેલથી ઉભરાઈ ગયેલા શરીર તરફ શુદ્ધ સમાધિમાનું મહાત્માને જુગુપ્સા થતી નથી. .
અનિષ્ટ આપદા આવે તો એ ઉદ્વેગ પામતા નથી કે અપ્રશસ્તભાવનો યોગ થાય તો તેમની આંખો ત્યાં મીંચાઈ જતી નથી. તેમને તો સુંદર-અસુંદરમાં સમદષ્ટિ છે.
болсон
રાણાવાળું
ફ્રુટ सूत्रार्थानुस्मरणतः रागादिविनाशनं भवति ।
શાસ્ત્રના અર્થનું ચિંતન કરવાથી રાગ, દ્વેષ, મોહનો નાશ થાય છે.