________________
૧૬૮
उत्सूत्रलेशादपि मार्गभेदभिया प्रकम्पेत समाहितात्मा ।
उत्सूत्रलक्षादपि नो नृशंस
सब्रह्मचारी तु बिभेत्यनीदृक् ॥१७१॥
અજાણતાં ય જો ઉત્સૂત્ર ભાષણ થઈ જાય તો સુવિહિત મુનિ માર્ગભેદ થઈ જવાના ભયથી ફફડી ઊઠે.
અને... નામધારી નાલાયક સાધુ ! લાખો ઉત્સૂત્રો હાંકતો રહે. તો ય એ મૂર્ખ માર્ગભેદના ભયથી લગીરે ડરે નહિ.
ŠÍŘÍŽÍŠĶĒŠÉÉÉÉKÉTĚŠÁKËSËKËKËKËKËKËSËKË3ËÆÐI
क्षमा यत्कुरुते कार्यं न तत्कोपवशंगतः । कार्यस्य साधिनी प्रज्ञा सा च क्रुद्धस्य नश्यति ॥
ક્ષમાવાન જે કાર્ય કરી શકે છે તે કાર્ય ક્રોધને આધીન બનેલો કરી શકતો નથી. કારણ કે કાર્યની સાધક પ્રજ્ઞા (બુદ્ધિ) કોધીની નષ્ટ થઈ જાય છે. Þ÷÷÷÷÷1ÉBÉKÉSÜKÖKÖKÉNKÉTÉKÉRÉSÉ