________________
૧૫૬
* कुहेतुभिर्वा भयहेतुभिर्वा,
न क्षोभमभ्येति समाहितात्मा । महीधराणाञ्च महीरूहाणां
सर्वंसहा क्षुभ्यति किं नु भारैः ॥१५९॥ સમાધિમાનું મુનિરાજ કોઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ અનુભવતા નથી. પછી તે કારણો દુષ્ટમાં દુષ્ટ છે ન હોય કે ભયભીત કરી દેવા માટેના હોય.
એ તો ધરતી જેવા છે. મોટા મોટા પર્વતો અને વિરાટ વડલાઓને ઉપાડતી ધરતી કયારે પણ એ છે હિ. ભારેખમ ભારથી ડગી છે ખરી?
www¢¢¢ાર¢¢¢at र संसारः परमं दुःखं, मोक्षश्च परमं सुखं । છે સંસાર (એ) પરમ દુઃખ છે અને મોક્ષ (એ) - પરમ સુખ છે.