________________
૧૫૪
A समाधिविध्वस्तभयाः स्मशाने,
शून्यालये वा प्रतिमां प्रपन्नाः । दृष्ट्वापि रूपाणि भयङ्कराणि
रोमापि नैवोद्गमयन्ति गात्रे ॥१५७॥ ઓ, મુનિવરો ! આપના સઘળા ય ભયો સમાધિભાવના મુદ્ગરથી ચૂરચૂર થઈ ગયા.
હવે આપ સ્મશાનમાં કે કોઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહો; ત્યાં ગાત્રો થરથરાવી
નાખે તેવા ભયંકર રૂપોને જુઓ તો ય આપના કોઈ ( રૂવાંડામાં ય ફફડાટ શેનો હોય?
एगदिवसंपि जीवो पव्वज्जमुवागओ अनन्नमणो । * जइवि न पावइ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥
એક દિવસ પણ પ્રવ્રજયાના પરિણામ સહિત E પ્રવ્રયાને (દીક્ષાને) પામેલો કદાચ મોક્ષ ન પામે
છે તો પણ અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિક છે (પ્રવ્રયાનો પ્રભાવ અચિત્ય છે.)
IT IS AVANVASIA,
S
S
GSSSC