________________
૧૫૨
समाधिभाजोऽपि विपद्दशायां,
न यान्ति धीराः करुणास्पदत्वम् । जात्यस्य जायेत विवर्णभाव:
किमग्नितापादपि काञ्चनस्य ॥ १५५ ॥
સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તો શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા... ‘બિચારાપણા’...ની દશાને કદી અનુભવતા નથી.
ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તો ય જાત્યસુવર્ણનાં સ્વરૂપમાં લગીરે ફેરફાર થએલો કોઈએ કદી સાંભળ્યો છે ખરો ?
$111111111ËÎË3Ɍ覇ƒÈ‰‡¦¦¦‡ŒÈ¦ÉLÉSBI आचारहीनं न पुनन्ति वेदा, यद्यप्यधीता: सह પદ્મિઃ ।
આચારહીન છ અંગો સહિત વેદો ભણેલો હોય તો પણ પવિત્ર થતો નથી. (આચારહીનને વેદો પવિત્ર કરતા નથી.) HahabubnagarhanpropeŠtropoužedn