________________
चाणूरजिद्दर्पमहासमुद्र - व्यालोडनस्वर्गिरिबाहुवीर्यः ।
राजीमतीनेत्रचकोरचन्द्रः
श्रीनेमिनाथः शिवतातिरस्तु ॥ ३ ॥
ઓ ત્રિલોકગુરુ ભગવાન્ નેમનાથસ્વામી ! અમને શિવ આપો...શિવ આપો.
જેણે ચાણ્ર નામના રાક્ષસને જીતી લીધો એવા શ્રીકૃષ્ણના અહંકારના સમુદ્રને તો આપે મેરુ જેવા આપના બાહુઓ વડે વેરિવખેર કરી નાંખ્યો ! અહો, કેવું આપનું પરાક્રમ !
ઓ, મહાસતી રાજીમતીજીના આંતર ચક્ષુ-ચકોરને સદૈવ આનંદ બક્ષનારા ચન્દ્રમા ! ભગવાન્ નેમિનાથ ! અમને શિવ આપો.
1ÉЋÞÁÐIÞÍÐIÉSɦÉKÉSÐIޫޚЛÐ2Ðâ¢âÈ⇦É3É3Ð1 ધ્યાનમાં રાખવા જેવું
• उवसमसारं खु सामण्णं
સાધુપણામાં ઉપશમ=વિષયકષાયોનો યોગ્ય નિગ્રહ પ્રધાન-શ્રેષ્ઠ છે.
• सोही खलु उज्जुभूअस्स
સરલ પરિણામી આત્મા જ શુદ્ધિ મેળવી શકે છે. .drop
આવે