________________
૧૪૨
नोद्वेगवेगोऽप्यरतिर्न येषां,
न चाप्यनेकाग्रतया चलत्वम् ।
समाहितांस्तान् लसदेकटंकोत्कीर्णज्ञभावान् शरणं प्रपद्ये ॥ १४५ ॥
અહો ! અહો ! તે સમાધિસ્થ મુનિરાજોનું મને શરણ હો... જેઓને
પ્રતિકૂળતાના પ્રસંગોમાં કદી જાગ્યો નથી ઉદ્વેગ કે કદી સ્પર્શી નથી અરતિ, ચંચળતાના કારણે અનેક વસ્તુમાં જેઓ ચલિત ચિત્તવાળા કદી થયા નથી. જેમનાં ચિત્ત ખડક ઉપર જ્ઞાતાભાવનો લેખ ટાંકણે ટંકાએલો છે.
तीर्थंकराज्ञया भुञ्जान अपि उपवासी ।
છે.
તીર્થંકરની આજ્ઞાથી ખાનારો પણ ઉપવાસી