________________
૧૪૧
लाभेऽप्यलाभेऽपि सुखे च दुःखे,
ये जीवितव्ये मरणे च तुल्याः । रत्याप्यरत्याप्यनिरस्तभावाः
समाधिसिद्धा मुनयस्त एव ॥१४४॥
સમાધિની વાતો કરનારા મુનિઓ સમાધિમાનું ન તે કહેવાય.
એ તો જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ મુનિઓ સમાધિમાનું કહેવાય.
સમાધિસિદ્ધ મુનિઓ તે જ છે જેઓ -
(૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં | (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી
છે. (૪) રતિ કે અરતિના ભાવો પણ જેમની છે કરી સમાધિસિદ્ધ દશાને લગીરે આંચકો આપી શકતા નથી.
सर्वेष्वपि धर्मानुष्ठानेषु पारमेश्वरध्यानं बीजाभं । . આ સર્વ ધર્મનાં અનુષ્ઠાનોમાં પરમાત્માનું ધ્યાન એક
બીજ સમાન છે. 部种种种种种种种种种种