SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭. विना समाधि परिशीलितेन, शक्तिं विना किं समुपाश्रितेन दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात् ॥१३०॥ a જેના ચિત્તમાં સમાધિસ સીંચાયો નથી એ આત્મા છે. માત્ર ધર્મક્રિયાઓ કર્યા કરે તો તેથી કાંઈ સર્વકર્મનો ક્ષય થઈ જતો નથી. એક રાજામાં પોતાનામાં શક્તિ જ ન હોય અને પર કોઈ શત્રુ ચડી આવતાં તે રાજા ચોફેરથી કિલ્લો બંધ કરીને તેમાં બેસી જાય એટલે શું તે શત્રુ ઉપર વિજય મેળવી લેશે? ના. ના.. સંભવિત જ નથી. છે न हिंस्यात् सर्वभूतानि, स्थावराणि चराणि च । છે કોઈ પણ જીવોની હિંસા કરવી ન જોઈએ. એ પછી તે સ્થાવર હોય કે જંગમ હોય.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy