________________
૧ ૨૭.
विना समाधि परिशीलितेन,
शक्तिं विना किं समुपाश्रितेन
दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात् ॥१३०॥ a જેના ચિત્તમાં સમાધિસ સીંચાયો નથી એ આત્મા છે. માત્ર ધર્મક્રિયાઓ કર્યા કરે તો તેથી કાંઈ સર્વકર્મનો ક્ષય થઈ જતો નથી.
એક રાજામાં પોતાનામાં શક્તિ જ ન હોય અને પર કોઈ શત્રુ ચડી આવતાં તે રાજા ચોફેરથી કિલ્લો બંધ
કરીને તેમાં બેસી જાય એટલે શું તે શત્રુ ઉપર વિજય મેળવી લેશે? ના. ના.. સંભવિત જ નથી.
છે
न हिंस्यात् सर्वभूतानि, स्थावराणि चराणि च । છે કોઈ પણ જીવોની હિંસા કરવી ન જોઈએ. એ પછી તે સ્થાવર હોય કે જંગમ હોય.