________________
૧ ૨૬
रागादिभिः पल्लवितानविद्या
संस्कारसिक्तान् विषयान् विषद्रून् । छेत्तुं क्षमस्तीव्रविचारधारः ' સમાપ: દિન: વાર: ૨૨૬
અહો ! કેટલું કાતીલ છે આ વિષય-વાસનાનું આ વૃક્ષ! ચિત્તપ્રદેશમાં ઊગી પડેલું!
પરપદાર્થના રાગ-દ્વેષના સહકારથી આ વૃક્ષ પલ્લવિત થઈ ગયું અને મોહદશામાં કરેલા કુકર્મોના જે સંસ્કાર પડી ગયા તેના પાણીથી આ ઝાડ સતત સીંચાતું સી રહ્યું. છે કોઈ તીક્ષ્ણ કુહાડો કે જે આ સર્વધાતી વૃક્ષને કી ધારાશાયી કરી નાંખે?
હા.. તીવ્ર શુભ વિચારોના તીક્ષ્ણ ધારવાળો એવો એક કુહાડો આ અધ્યાત્મની દુનિયામાં છે. એનું નામ છે; સમાધિ-કુહાડો.
अष्ट वर्षस्यैव प्रवज्याहत्वात् । છે સામાન્યતઃ આઠ વર્ષનો (મનુષ્યો જ છે પ્રવજયાને (દીક્ષાને) લાયક છે. (તે પૂર્વે નહિ.)