________________
૧૨૦
हतातपक्लान्तिकमातपत्रं,
तिष्ठन्ति धृत्वा शुचिमूर्धदेशे । क्षीराब्धिवीचीचलचारुकान्तीन्
સુવામિયાન પરિવનત્તિ શરરા જેણે તડકાના ત્રાસનો નાશ કર્યો છે એવા છત્રને | ચારિત્રધર્મરાજ મસ્તક-દેશ ઉપર ધારણ કરીને રહે છે.
ક્ષીરસમુદ્રના મોજાઓ જેવા ચપલ અને મનોહર આ કાન્તિવાળા સુંદર ચામરો વીંઝાઈ રહ્યા છે.
तीव्रकषायोदयश्च मिथ्यात्वाविरतिभ्यामेव निवर्त्यते । છે. તીવ્ર કષાયનો ઉદય મિથ્યાત્વ અને જ અવિરતિના કારણે જ થાય છે. છે (મિથ્યાત્વ અને અવિરતિ હોય તો કષાયની
વૃદ્ધિ અને તે બંનેના અભાવમાં કષાયની વૃદ્ધિ ન છે હોય.)