________________
૧૧૬
चारित्रधर्मस्य नरेश्वरस्य,
प्रतापभानुः प्रबलत्वमेति । दिक्चक्रमाक्रामति तद्यशश्च, ___ प्रत्यर्थी चक्राक्रमणादुदीतम् ॥११९॥
ચારિત્રધર્મરાજના પ્રતાપનો સૂર્ય શત શત કિરણોથી ચોપાસ પ્રકાશવા લાગ્યો. શત્રુઓના સૈન્યને ઘોર પરાજય હત આપવાથી પ્રાપ્ત થએલો તેમનો યશ દિશાઓની | ક્ષિતિજોને પણ ઓળંગી ગયો.
*
*
*
-
"-
-
'
निंद्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या।। આ લોકમાં કોઈ પણ નિંદા કરવા લાયક નથી વી જ પાપીમાં પાપી જીવોની પણ ભવસ્થિતિ ચિંતવવી. જો કે છે (જે જીવોને આ સંસારમાં હજુ ઘણા ભવો વિના જ કરવાના બાકી હોય તેને સત્કાર્ય કરવાનું જલ્દી સૂજે કે
નહિ. પ્રાયઃ એવા જીવોની બુદ્ધિ બગડેલી હોય છે. આ છે તેથી દુષ્કૃત્યોમાં જ રાચતા હોય છે.)